” આંખ નથી એથી હું આંધળી નથી, આંધળી કહેશો નહી મને,
મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
હજાર છે આંખો નિહાળવા મારે ..આંધળી કહેશો નહી મને.. ”

૧૭/૦૩/૨૦૧૬ ગુરુવાર એટલ કે વિશ્વ વિકલાંગ દિવસ, વિકલાંગ દિવસનીમિતે રેલીઓ, શિબિર તેમજ વિકલાંગતા અંગેની જાણકારીથી આજના દિવસની ઉજવણી કરીયે.
No comments:
Post a Comment